________________
૪૯ તિણે જઈ રાયને વાણીએ, ઈણપરે ચુગલી કીધા છણે કેટી નિધાન લાધા, તે સ્વામીને હેયા નરપતિ પૂછે શેઠને વાત કહે સહુ કોય શેઠ કહે સુણે નરપતિ, મહારે છે પચ્ચક્ખાણા સ્થળ મૃષાવાદને વળી, સ્થૂલ અદત્તાદાના ગુરૂ પાસે વ્રત આદર્યું, તે પાલું નીરમાયા પિશુન વણીક કહે સ્વામી એ, ધર્મ ધુતારો થાય છે પણ તસ વચને કરી તેહના, દ્રવ્યતણે અપહાર છે કરીને ભૂપતિ રાચે, પુત્ર સહિત નિજ દ્વારા રાજદ્વારે રહ્યો ચિંતવે, આજ લહ્યો મેં કષ્ટા પણ આજ પંચમી તિથિતિણે, લાભ હોય કેઈ લષ્ટ છે ૬ પ્રાતઃસમે નૃપ દેખે, ખાલિ નિજ ભંડાર છે શેક ઘર મણિ રત્ન સુવર્ણ, ભર્યા શ્રી શ્રીકારા આવી વધામણી રાયને, તે બિહુની સમકાળા શેઠ તેડી કહે નરપતિ, વાત સુણે ઈણતાલ છે ૭t
. હાલ ૬ છે હરણી જવ ચરે લલના એ દેશી છે ભૂપતિ ચમકયો ચિત્તમાં લલના, લાલહે, દેખી એ અવદાત
વ્રત ઈમ પાલીયે લલના ! ખેદ લહી ખામે ઘણું લલના, લાલહે પ્રશ્ન પૂછે સુખ શાત
વ્રત ઈમ પાલીયે લલના મે ૧૫ કહે એ કેમ નિપજ્યું લલના, લાલહો તુજ ઘર ધન
કિમ હોય છે ત્રા