________________
૩૦ -
પુણ્ય વિહુણા રે દુઃખ પામે ઘણું રે, દેષ દયે કરતાર, આપ કમાઈ રે પુરવ ભવ તણી રે, ન મીટે જેહ લગાર.
કાંઈ નવિ ચેતે રે-૪ કઠીણ કરમને અહનિશ જે કરે રે, તેહનાં ફળ જે વિપાક, હું નવિ જાણું રે કુણ ગતિ તાહરી રે, તે જાણે વીતરાગ.
કાંઈ નવિ ચેતે ૨–૫ તે દુઃખ સહ્યાં રે બહુ રમણી તણું રે, અનંત અનંની વાર, લબ્ધિ કહે છે જે જિનને ભજે રે, તે પામે મેક્ષ દુવાર,
કાંઈ નવિ ચેતે –
૮૦- છે શ્રી દશવૈકાલિકની સજઝાય છે
છે પ્રથમાધ્યયનની સજઝાય છે
(સુગ્રીવ નયર સેહામણું—એ દેશી) શ્રી ગુરૂપદ પંકજ નમીજી, વલિ ધરી ધર્મની બુદ્ધિ, સાધુ કિયા ગુણ ભાંખશું. કરવા સમકિત શુદ્ધિ. મુનીશ્વર ધર્મ સયલ સુખકાર. તુહે પાલે નિરતિચાર.
–મુ–૧ જીવ દયા સંયમ તો જી, ધર્મ એ મંગલ રૂપ; જેહનાં મનમાં નિત્ય વસે છે, તસ નમે સુરનર ભૂપ.
–મુ-૨ ન કરે કુસુમ કિલામણ છે, વિચરતે જિમ તરૂવંદ; સંતે વળી આતમા જી, મધુકર ગ્રહી મકરંદ–મુ-૩