________________
૩૭૧
મનકચંદ કહે મન થિર રાખી, જે પડિકકમણું કરશે; રાગ દ્વેષ હરે પરિહરશે, તે ભવ સાયર તરશે. આજ
| | ૮ | ૬૦- છે શ્રી ગુરૂ વિનય વિષે સજઝાય વિનય કરે ચેલા ગુરૂ તણો, જિમ લહે સુખ અપાશે રે; વિનય થકી વિદ્યા ભણે, જપ તપ સૂત્ર આચારો રે.
માં વિ૦ મે ૧છે ગુરૂ વચન નવિ લોપીએ, નવિ કરીએ વચન વિઘાતે રે; ઉંચે આસન નવિ બેસીએ, વચ્ચે વચ્ચે નવિ કરીએ વાતે રે.
છે વિ૦ મે ૨ | ગુરૂ આગળ નવિ ચાલીએ, નવિ રહીએ પાછળ દૂર રે, બરાબર ઉભા નવિ રહીએ, ગુરૂને શાતા દીજે ભરપૂર રે.
છે વિ૦ | ૩ | વસ્ત્ર પાત્ર નિત્ય ગુરૂ તણાં, પડિલેહીએ દોય ત્યારે રે; આસન બેસણ પંજીએ, પથારીએ સુખ કારે રે.
છે વિટ | છે અશન વસનાદિ સુખ દીએ, ગુરૂ આણાએ મુખ નિરખ રે; વિબુધ વિમળ સૂરિ ઈમ કહે, શિષ્ય થાયે ગુરૂની સરખે રે.
છે વિ૦ છે પ ૬૧- છે શ્રી ગજસુકુમાલની સજઝાય છે એક દ્વારકા નગરી રાજે રે, કે કૃષ્ણ નરીદ જો; તિહાં રાય લઘુ બ્રાતા નામે રે, કે ગજસુકુમાલ જો.