________________
૩૩૪
-આંગણે આવ્યારે કેણે નવી ઓળખ્યા રે, વળીયા તે અણગાર, દહીં રાખ્યું પુરવ ભવની માવડી, રે, મન ધરી હરખ અપાર.
|
| ૪ | વીર વચને તે જનની સુણી રે, મન ધરી અતીહિ વૈરાગ; ગિરિ વૈભારે અણસણ આદર્યું રે, પાપગમન સાર.
| | ૫ | ઈમ સુણીને ભદ્રા માવડી રે, અને વળી બત્રીસ નાર; : આવ્યા જહાં તે મુનિવર પિઢિયા રે, વિનવે અતીતિ સંભાર. . . .
.
. ૬ ! * ભદ્રા કહે છે પુત્ર તું મારડે રે, કહીં તે સુખ વિસ્તાર - શ્રેણિક ઘર આ નવી જાણું રે, કાંઈ કષ્ટ કરે અપાર.
- ભદ્રા કહે છે પુત્ર સેહામણું રે, મુજ જીવન આધાર; મેં પાપિણીયે સુત નવી ઓળખે રે, સુજતે ન દીધો આહાર.
૮ છે એકવાર સામુ જુવેને વાલહા રે, પુરે હમારી હે આશ; : અવગુણ પાખે કાંઈ વિસારીયા રે, તુમ વિણ ઘડિય છ માસ.
|
| ૯ | - શાલિભદ્ર ઈમ સુરતી ભદ્રા માવડી રે, અંતેઉર પરિવાર; - દુઃખ ભર વંદી બેહુ સાધુને રે, આવ્યા નગર મઝાર. ૧૦ છે - સર્વાર્થ સિધ્ધ મહાસુખ ભોગવે રે, શાલિભદ્ર દેય સુસાધ;