________________
ર૩૦ અંતર મુખની વાતે વિસ્તારી કરૂં, પણ ભીતરમાં કેરે
આપો આપજે, ભાવ વિનાની ભકિત લખી નાથજી, આશિષ આપ કાપે
સઘળાં પાપ જે. છે વિ૦ ૫ છે યાદશ આણા સુક્ષ્મતર પ્રભુ તાહરી, તાદશ રૂપે કદીયે ન
પળાય છે; વાત વિચારી મનમાં ચિંતા મટકી, કેઈ બતાવે સ્વામી
સરળ ઉપાય છે. એ વિ૦ ૬ છે અતિશયધારી ઉપકારી પ્રભુ તું મ, મુજ મનમાંહે
પુરે છે વિશ્વાસ જે; ધર્મરત્ન ત્રણ નિર્મળ રત્ન આપજો, કરો આતમ
પરમાતમ પ્રકાશ જે. ૫ વિ૦ | ૭ ૫૯- શ્રી જિન પ્રતિમાનું સ્તવન છે જેહને જિનવરને નહિં જાપ, તેહનું પાસું ન મેલે પાપ; જેહને જિનવર શું નહિ રંગ, તેહને કદી ન કીજે સંગ.
છે ૧ | જેહને નહિં હાલા વીતરાગ, તે મુકિતને ન લહે તાગ જેહને ભગવંત શું નહીં ભાવ, તેહની કુણ સાંભળશે રાવ.
૨ જેહને પ્રતિમા શું નહીં પ્રેમ, તે તે પામે નહીં સમકિત, પૂજા છે મુક્તિને પેય, નિત નિત ભાખે ઈમ ભગવંત.
| ૩ |