________________
ગચ્છના ભેદ બહુ નયણની હાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં,મેહ નડીયા કલિકાલ રાજે.
! ધાર૦ ૩ | વચન નિરપેક્ષ વ્યવહાર જુઠે કહ્યો,વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચે.
| | ધાર | ૪ | દેવગુરૂ ધમની શુદ્ધિ કહો કેમ રહે? કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણે. શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છારપર લીપણું તે જાણે
ધા૨૦ | ૫ | પાપ નહિં કઈ ઉસૂત્ર ભાષણ જિ, ધર્મ નહિ કોઈ
જગ સૂત્ર સરિ; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર
પર - છે ધાર૦ | ૬ | એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદ
ઘન રાજ્ય પાવે. એ ધાર છે ૭ છે ૩૦– | શ્રી ધર્મનાથ જિન સ્તવન છે
| | ઋષભ જિમુંદા ઋષભ જિમુંદા.-એ દેશી છે. ધરમ જિનેસર કેસર વરણું, અલસર સરવાંગી શરણા; એ ચિંતામણિ વાંછિત કરણા, ભજ ભગવંત ભુવન ઉદ્ધરણા.
ધ૦ મે ૧ | નવલે નૂરે ચઢતે શ્રે, જે જિન ભેટે ભાગ્ય અંકુરે; પ્રગટ પ્રભાવે પુન્ય પÇરે, દારિદ્રય દુખ તેહનાં પ્રભુ ચૂરે.
છે ધ૦ મે ૨ |