________________
તાર. ૧ સામાયિક પસહ વિષે, નિરવદ્ય પૂજા વિચાર, સુગધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મનહર, મે ૨ કે પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ વેચી ત્રણ સાર, પંચ વણ જિન બિંબને, થાપી. જે સુખકાર, ૩ પંચ પંચ વસ્તુ મેળવી, પૂજ સામગ્રી જેગ; પચવર્ણ કળશા ભરી, હરીએ દુખ ઉભાગ ૪ યથાશકિત પૂજા કરે, મતિ જ્ઞાનને કાજે, પંચ જ્ઞાનમાં ઘુરે કહ્યું, શ્રીજીન શાશન રાજે. ૫. મતિ શ્રત વિણુ હારે નહીએ અવધિ પ્રમુખ મહા જ્ઞાન; તે માટે મતિ ધુરે કહ્યું, મતિ શ્રતમાં મતિ માંનો ૬ ને ક્ષય ઉપશમ આવરણને, લબ્ધિ હોય સમકાળે; સ્વાખ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાળે. ૭ લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ ચગ, મતિ સાધન શ્રુત શાષ્ય છે, કંચન કળશ સંચાગ, પરમાતમ પરમેશરૂએ,સિદ્ધ સકળ ભગવાન મતિ જ્ઞાન પામી કરી, કેવળ લક્ષમી નિધાન, એ દા
अष्टमोनु चैत्यवंदन. મહાસુદિ આઠમને દિને, વિજ્યાસત જા; તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચાવી આપે.