________________
મશે રાગ ધરે નહિ, અથર્ભે દ્વેષ ન આણે રે, પુદગલ ભાવે સમ રહે. તે સંયમ ફલ માણેરે, સાજે ૯ો કેધાદિક ચઉજય કરે, હાંસ્યાદિક તસ માહિર, એ અનુભવબંધ ભવદુઃખ દીયે, એમ જાણે મનમાંહિ રે, ૧૦ તસ અનુદય હેતુ છેલવે, ઉચે અફલતા સાધેરે, સફલે પણ તસ ખામણે, એમ સંસાર ન વાઘેર, સાઆ ૧૧ છે જે કરતે રે કષાયને, આરિન ઉપજતે જાણે રે, તે તે હેતુ નવિ મેલવે, તેહિજ સમતા જાણે રે, સા રે ૧૨ તેણે ત્રિભુવન સવિછતી, જેણે જીત્યા રાગદ્વેષ રે, ન થયા તેહ તણે વશે, તે ગુણરત્નને કેાષ ૨: સા. ૧૩મન વચ કાયા દંડજે, અશુભના અનુબંધ જોડે રે, તે ત્રણ દંડને આદરે, તે ભવબંધન તેડે રે, સારા ૧૪ છે બંધવ ધન તનું સુખ તણે, વલી ભય વિગ્રહ છેડે રે, વલી અલંકૃત મમકારના, ત્યાગથી સંયમ મંડે રે, સા | ૧૫ ઈણીપરે સંયમ ભેદજે, સતર તે અંગે આંણે , જ્ઞાનવિમલ ચઢતીકલા, વધતી સમકિત ઠાણે રે, સા રે ૧૬
દુહા. દ્રવ્ય સંયમ બહુવિધ થયો, સિદ્ધિ થઇ નવિ કાંય, સાકર દૂધ થકી વધે, સન્નિપાત સમુદાય. ૧