________________
॥ શ્રી જ્ઞાનવિમલસૂરિષ્કૃત॥ અગીઆર ગણધરના દેવવંદન
વિધિ-પ્રથમ સ્થ પના સ્થાપો ઇરિયાવહી પડિકમીને ચૈત્યવંદન કહેવુ' તે આ પ્રમાણે
॥ ગણધર શ્રી ગીતમસ્વામીનું ચૈત્યવંદના
બિરૂદ ધરી સર્વજ્ઞનું, જિન પાસે આવે ॥ મધુરે વચને વીરજી, ગૌતમ ખેાલાવે ! પાંચ ભૂતમાંડુ થકી,જે એ ઉપજે વિસે ! વેદ અ` વિપરીતથી, કહેા કિમ ભવ તરશે !! દાન દયા દમ ત્રિ' પદે એ, જાણે તેહુજ જીવ જ્ઞાનવિમલ ધન આતમા, સુખ ચેતના સદૈવ ॥૧॥ ઇતિ ॥ પ્રથમ ચૈત્યવંદન સમાપ્ત
પછી જકિનિમૃત્યુણું॰ અહિ તચેર્જીયાણું અન્નત્થ૦ કહી, એક નવકારના કાઉસ્સગ્ગ કરી પારી નમે। અરિહંતાણું કહી પછી થાય કહેવી અને લેાગસ્ટ આદિ કહીને અનુક્રમે ચારે થાયેા કડેવી તે આ પ્રમાણે— પ્રથમ ગણધર શ્રોગૈાતમસ્વામીની થે યા
ા માલિની વૃત્ત કનક તિલક ભાલે-એ દેશી ॥ ગુરૂ ગણપતિ ગાઉ, ગૌતમ ધ્યાન જ્યાં ।। વિ સુકૃત સખાડું, વિશ્વમાં પૂજ્ય થા` જગજીત બન્ન', ક્રને પાર જા` ! નવ નિધિ ઋદ્ધિ પાઉ, શુદ્ધ સમકિત ડાઉ`ડા વિજિનવર કેરા,સાધુમાંહે વડેરાા