________________
૨૨૮
દેવવંદનમાલા
દેવવંદનને પાંચમે જડે.
પ્રથમ ચૈત્યવંદન. સગરાદિક નરપતિ અનેક, ઈણે પર્વત આવ્યા, વિવિધ વિચિત્ર વિરાજમાન, પ્રાસાદ કરાવ્યા; ભક્તિ ઘરી જિનવર તણી. બહ પ્રતિમા થાપી: તિણે મહિયલમાં તેહની, કીતિ અતિ વ્યાપી; સુરપતિ નરપતિના થયા એ, ઈહાં બહુ ઉદ્ધાર; તે શત્રુંજય સેવિયે, દાન સકલ સુખકાર.
દ્વિતીય ચિત્યવંદન. એહ ગિરિ ઉપર આદિ દેવ, પ્રભુ પ્રતિમા વંદે રાયણ હેઠે પાદુકા, પૂજી આણંદ એહ ગિરિનો મહિમા અનંત, ફણ કરે વખાણ ચેત્રી પૂનમને દિવસે, તેહ અધિકે જાણ એહ તીરથ સે સદા એ, આણી ભક્તિ ઉદાર; શ્રી શત્રુંજય સુખદાયક, દાનવિજય જ્યકાર.
પ્રથમ થાય છે. પરમ સુખ વિલાસી, શુદ્ધ ચિદ્રપભાસી; સહજ રુચિ વિકાસી, મોક્ષ આવાસ વાસી
૨