________________
મોન એકાદશીના દેવવંદન–પં. રૂપવિજયજીકૃત
૧૮૫
મૃગશિર શિત એકાદશી, ધ્યાન શુલ ધરી; લલના ઘાતી કરમ કરી અંત કે, કેવલ શ્રી વરી; લલના જગનિસ્તારણ કારણુ, તીરથ થાપીયો; લલના આતમ સત્તા ધર્મ, ભવ્યને આપી. લલના ૦૪ અમ વેલા કિમ આજ, વિલંબ કરી રહ્યા; લલના જાણે છે મહારાજ, સેવકે ચરણું ગ્રહ્યાં; લલના મન માન્યા વિના મારું, નવિ છેવું કદા; લલના સાચે સેવક તેહ છે, સેવ કરે સદા. લલના૦૫ વપ્રા માત સુજાત, કહાવે છ્યું ઘણું લલના આપ ચિદાનંદ દાન, જનમ સફલો ગણું લલના જિન ઉત્તમ પદ પદ્મ, વિજય પદ દીજીએ; લલના રૂપવિજય કહે સાહિબ, મુજરો લીજીએ. લલના ૦૬
તૃતીય ચૈત્યવંદન. સકલ મંગલ કેલિ કમલા, મંદિર ગુણસુંદર વર કનક વર્ણ સુપર્વ પતિ જસ, ચરણ સેવે મનહરં; અમરાવતી સમનયરી મિથિલા, રાજ્ય ભાર ધુરાધર; પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણ પંકજ સુખકરં.
૧ શુકલ. હિંદી
છે