________________
૧૮૩
મૌન એકાદશીના દેવવંદન–પંરૂપવિજયજીકૃત જે સુણે ભવિ પ્રાણી, શુદ્ધ શ્રદ્ધાન આણી; તે વરે શિવરાણી, શાશ્વતાનદ ખાણી. દેવી ગંધારી, શુદ્ધ સમ્યકત્વ ધારી; પ્રભુ સેવા કારી, સંઘ ચઉવિહ સંભારી; કરે સેવના સારી, વિઘ દૂરે વિદારી; રૂપવિજયને પ્યારી, નિત્ય દેવી ગંધારી.
- દ્વિતીય સ્તુતિ. નામ જિન જયકારી, સેવિયે ભક્તિ ધારી; મિથ્યાત્વ નિવારી, ધારીએ આણ સારી; પરભાવ વિસારી, સેવિયે સુખકારી; જિમ કહો શિવનારી, કર્મમલ દૂરે ડારી. વર કેવલનાણી, વિશ્વના ભાવ જાણું; શુચિ ગુણ ગણુ ખાણું, શુદ્ધ સત્તા પ્રમાણ; ત્રિભુવનમાં ગવાણી, કીર્તિ કાંતા વખાણી; તે જિને ભવિ પ્રાણી, વંદીય ભાવ આણી. આગમની વાણી, સાત નયથી વખાણી, નવ તત્વ ઠરાણી, દ્રવ્ય કર્મ પ્રમાણ; સગ ભંગ ભરાણી, ચાર અનુયોગે જાણી; ધન્ય તાસ કમાણી, જે ભણે ભાવ આણી.
૩