________________
દેવવંદનમાલા
પંડિત શ્રી રૂપવિજ્યજી વિરચિત મન એકાદશીનાં દેવવંદન.
પ્રથમ દેવવંદન જોડો. સ્થાપનાચાર્ય આગળ અથવા નવકાર પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી, તસ્ય ઉત્તરી અન્નત્થ૦ કહી એક લેગસ્સને કાઉસગ્ગ કરે અને ન આવડે તે ચાર નવકારનો કાઉસગ્ગ કરી પારી પ્રગટ લેગસ્ટ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? ઈચ્છ, કહી યોગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈિત્યવંદન કરવું.
પ્રથમ ચિત્યવંદન. નગરગજપુરે પુરંદરપુર–શૈભયા અતિજિત્વરે, ગજવાજિરથવરકોટિકલિત, ઇંદિરાભૂતમંદિર; નરનાથબત્રીસસસસેવિતચરણપંકજસુખકરે સુરઅસુરવ્યતરનાથપૂજિત-નમે શ્રીઅરજિનવરં. ૬ અપ્સરા સમરૂપઅદૂભુત-કલાવનગુણુભરી, એક લાખ બાણુ સહસ ઉપર, સોહિયે અંતેઉરી; ચોરાશી લખ ગજ વાજી ચંદન, કટિ છનૂ ભટવરં–સુર અ૦