________________
૧૧૨
જે નિત્ય સમરેવી, દુ:ખ તેહનાં હરેવી; પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ ખેથી.
દેવવ નમાલા
જિહાં જિનછ વિચરે રંગ કે, અ૦ નિવ મુષક શલભ પતંગ કે; અ
૪
શ્રી શાંતિનાથ જિન સ્તવન.
( ગરા કાણુને કેરાજ્યે કે નંદના લાલરે—એ દેશી. ) સાલમા શાંતિ જિનેશ્વર દેવ કે, અચિરાના નદ રે; જેહની સાથે સુરપતિ સેવકે; અ॰ તિરિ નર સુર સમુદાય કે, અ એક યેાજન માંહે સમાય કે. અ તેહને પ્રભુજીની વાણી કે, અ પરિણમે સમજે ભવિ પ્રાણી કે;અ સહુ જીવના સ ંશય ભાંજે કે, અ પ્રભુ મેધધ્વનિ એમ ગાજે કે. અ જેહને જોયણુ સવાસેા માન કે, અ જે પૂર્વના રોગ તેણે થાન કે; અ સસિવ નાશ થાયે નવા નાવે કે, અ ષટ્ માસ પ્રભુ પરભાવે કે, અ૦
દ
ર
૩