________________
ચૌમાસીના દેવવંદન–પં. વીરવિજયજીકૃત
- ST
અનાગત ચઉવીશીએ;
ચાલો૦ કલાસ ઉજ્જયંત રેવત કહીએ, શરણુ ગિરિને ફરસીએ.
ચાલો૦ ૭ ગિરનાર નંદભદ્ર એ નામે, આરે આરે છબ્રવિશિએ;
ચાલે દેખી મહીતલ મહિમા મહેટ, પ્રભુ ગુણ જ્ઞાન વસિયે.
ચાલો૦ ૮ અનુભવ રંગ વધે તેમ પૂબે, કેશર ઘસી ઓરશીએ;
ચાલો૦ ભાવસ્તવ સુત કેવલ પ્રગટે, શ્રી શુભ વીર વિલસીએ.
ચાલે ૯ શ્રી અર્બુદગિરિ તીર્થ સ્તવન.
| ( ચિત્ત ચેતે રે–એ દેશી.) આદિ જિણેસર પૂજતાં દુઃખ મેટે રે, આબુગઢ દઢ ચિત્ત ભવિક જઈ ભેટે રે; દેલવાડે દેહરાં નમી દુ:ખ૦ ચાર પરિમિત નિત્ય.
ભવિ. ૧ ૧ કૈલાસથી નંદભવ સુધીનાં છ ગિરના નામ અનુક્રમે છ આરામાં બ્રવિશિએ એટલે કહીએ.