________________
દેવવંદનમાલા
તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન.
( શીતલ જિન સહજાનંદી–એ દેશી.)
વિમલાચલ વિમલા પાણી, શીતલ તરૂ છાયા ઠરાણી; રસધક કંચન ખાણી, કહે ઇંદ્ર સુણે ઈંદ્રાણી. ૧ સનેહી સંત એ ગિરિ સેવા; ચઉદ ક્ષેત્રમાં તીર્થ ન એ.
સ 'હરી’ પાલી ઉલ્લસીએ, છત્ અટ્ટમ કાયા કસીએ; મેહ મલ્લના સામા ધસીએ, વિમલાચલ વેગે વસીએ.
સત્ર ૨ અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તેહિમગિરિ હેઠે હરીએ; પાછલ પ્રદક્ષણિ ફરીએ, ભવજલધિ હેલા તરીએ.
સ) ૩ શિવમંદિર ચઢવા કાજે, સોપાનની પંકિત વિરાજે; ચઢતાં સમક્તિી છાજે, દૂરભવ્ય અભવ્ય તે લાજે.
સવ ૪ પાંડવ પમુહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરતા;
૧છરી” આ પ્રમાણે-બ્રહ્મચારી ૧ ભૂમિસંથારી, ૨, પાદચારી ૩, પ્રતિક્રમણકારી ૪, સચિત પરિહારી ૫, એકલ આહારીક, ૬