________________
૪૨૭
ર
આ
માતાપિતા દ્વારા સુત બાંધવ, બહુવિધ અવિરતિ જોડેજી; તેમાંહેથી જો કાજ સરે તા, સાવર કેમ છેાડેજી. આ૦ ૭. માયા મમતા વિષય સહુ છડી, સવર ક્ષમા એક કીજે; ગુરૂ ઉપદેશ સાસુખકારી, સુગ્ગી અમૃતરસ પીજેજી. આ ૮ જેમ અંજલીમાં નીર ભરાળુ, ક્ષણ ક્ષણ એછું થાયજી; ઘડી ઘડીયે ઘડીયાલાં વાજે, ક્ષણ લાખીણા જાયછે. સામાયિક મન શુદ્ધે કીજે, શિવરમણી ફળ પામેજી; ભવ મુક્તિને કામી તેમાં, ભરેશા શાને લીĐ, આ૦ ૧૦ દેવ ગુરૂ તમે દઢ કરી ધારા, સમક્તિ શુદ્ધ આરાધાજી; છક્કાય જીવની રક્ષા કરીને, મુક્તિને પથજ સાધેાજી,આ૦૧૧ હિયડા ભિંતર મમતા નિવ રાખેા, જનમ ફ્રીવિ મલશેજી; કાયર તેા કાદવ માં ખુતા, શૂરા પાર ઉતરશે”. આ ૧૨ ગુરૂ કંચન ગુરૂ હિરા સરીખા, ગુરૂ જ્ઞાનના દરીમાજી; કહે અભયરામગુરૂ ઉપદેશે,જીવ અન તાતરીયાજી. આ૦૧૩ ૧૧ અ’જના સતીની સજ્ઝાય.
૯
અજના વાત કરે છે મારી સખી, મને મેલી ગયા મારા પતિ; અંતર ંગ મહેલમાં મેલી રેતી, સાહેલી મને ક્રમે મલ્યા વનવાસ. સાહેલી મારા પુન્ય જોગે તુમ પાસ, ૧ લશ્કરે ચઢતાને શુકન દીધા, તે તેા નાથે મારા નહિ લીધા, ઢીકા પાટુ પાતે મને દીધા. સાહેલી
સખી ચકલાના સુણી પેકાર, રાતે આવ્યા પવનજી