________________
અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વર વાસુપૂજ્ય ચંપા નયર સિદ્ધા, નેમ રૈવત ગિરિવર; સમેતશિખરે વીસ જિનવર, ક્ષે પહેમ્યા મુનિવરં, ચોવીશ જિનવર નિત્ય વંદુ, સકળ સંધ સુહંકાર. ૧૪ એન્દ્રશ્રેણિનતાય, દોષહુતભુનીરાય નીરાગતા, ધીરાજભિવાય જન્મજલધેસ્તીરાય ધીરાત્મને, ગંભીસગમભાષિણે, મુનિમને માર્કદીરાય સન નાસરાય સિવાવનિ રિતિકત વીરાય નિત્ય નમઃ ૧૫ યપસર્ગઃ સ્મરણેન યાતિ, વિશ્વે યદીયા ગુણાન માન્તિ; મૃગાંકલક્ષ્મીઃ કનકસ્યકાન્તિઃ સંઘસ્ય શાંતિસર કરતુ શાન્તિઃ ૧૬
વિભાગ પહેલે.
ચિત્યવન્દને.
૧ શ્રી રૂષભદેવ જિનેન્દ્ર ચૈત્યવન્દન,
[ શાર્દૂલવિક્રીડિત છન્દ ] સભક્ત્યાનતમૌલિનિરવરબ્રાજિષ્ણુલિપ્રભાસંમિશ્રા રૂણદીપ્તિશભિચરણભાજદ્રય સર્વદા; સર્વાર પુરૂષોત્તમ સુચરિતા ધર્માથિનાં પ્રાણિનાં ભૂયાઃ ભૂરિવિભૂતયે મુનિપતિઃ શ્રીનાભિસૂનુર્જિનઃ
૧