________________
૩૫૬
પાપ કરમ દૂર કન્યાં, નાઠા દુઃખ દદોલ. પંચમ કાળે પામ, દુલહે પ્રભુ દેદાર; તો પણ તેના નામને, છે માટે આધાર,
છે પ્રતિમા મનેહારિણું દુઃખહરી, શ્રી વીર નિણંદની, ભક્તોને છે સર્વદા સુખકારી, જાણે ખીલી ચંદની; આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસા ગાય છે, પામી સઘળાં સુખ તે જગતનાં, મુકિત ભણું જાય છે. ૧૦ આવ્યો શરણે તમારા જિનવર કરજે, આશ પૂરી અમારી; ના ભવપાર મારે તુમ વિણ જગમાં, સાર લે કેણ મારી; ગાયો જિનરાજ આજે હરખ અધિકથી, ૫ર્મ આનંદકારી, પાયા તુમ દર્શનાએ ભવ ભય બ્રમણ, નાથ સરવે અમારી. ૧૧
જેનો પ્રબોધ પ્રસરે જગમાં પવિત્ર, જેનું સદા પરમ મંગળ છે ચરિત્ર, જેનું જપાય જગમાં શિવરૂપ નામ, તે વીરને પ્રણયથી કરીને પ્રણામ.
૧૨ અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર તે ગુરૂ ગોતમ સમરીએ, વંછિત ફળ દાતાર,
સરસ્વતીની સ્તુતિ. યસ્યા પ્રસાદ-પરિવર્ધિતશુદ્ધ–બધા, પારં વ્રજતિ સુધિયઃ કૃતતાયરાશે; સાનુગ્રહો મમ સમીહિતસિદ્ધયેડસ્તુ, સર્વજ્ઞશાસનરતા મૃતદેવતાસો