________________
વિશ્વાસી બહુ થી, થે કટી સરદાર. ૩ નિજકુલ શોષક વાણીઆ, જાણે આ જગત પ્રસિદ્ધ તિણે જઈ રાયને વાણુએ, ઈણ પરે ચુગલી કીધ; ઇણે કેટી નિધાન લાધે, તે સવામીને હોય; નરપતિ પૂછે શેઠને, વાત કહો સહુ કાય. ૪ શેઠ કહે સુણે નરપતિ, મહારે છે પચ્ચખાણ; થળ મૃષાવાદને વલી, સ્થૂલ અદત્તાદાન; ગુરૂ પાસે વ્રત આદર્યું, તે પાવું નિર્માય; પિશન વણિક કહે સ્વામી એ, ધર્મ ધુતારે થાય. ૫ તસ વચને કરી તેહના, દ્રવ્ય તણે અપહાર, કરીને ભૂપતિ રાચે, પુત્ર સહિત નિજ દ્વાર; રાજાર રહ્યો ચિંતવે, આજ લહ્યો મેં કી; પણ આજ પંચમી તિથિ તિણે, લાભ હોય કેઈલણ.૬ પ્રાતસમે નૃપ દેખે, ખાલી નિજ ભંડાર શેઠ ઘરે મણિ રત્ન સુવર્ણ, ભર્યા શ્રી શ્રીકાર; આવી વધામણિ રાયને, તે બિહુની સમકાળ; શેઠ તેડી કહે નરપતિ, વાત સુણે ઇણ તાલ. ૭
ઢાળ છ8ી. હરણી જવ ચરે લલના-એ દેશી. ભૂપતિ ચમકયો ચિત્તમાં લલના, લાલહે, દેખી એ અવદાત વ્રત ઈમ પાલી લલના;