________________
૧૫૪
- હાલ ચોથી. આવશ્યક નિર્યુકિતએ, ભાખે મહાનિશીથ સૂત્રેરે અષભ વંશ ધુર વીરજી આરાધે, શિવસુખ પામે પવિત્ર રે, શ્રી જિનરાજ જગત ઉપકારી—એ આંકણી. 1 એ તિથિ મહિમા વીરજી પ્રકાશે, ભવિક જીવને ભાસેરે, શાસન તારું અવિચલ રાજે, દિન દિન દોલત વાધેરે. શ્રી ૦ ૨ ત્રિસલા નંદન દોષ નિકંદન, કર્મ શત્રુને છત્યારે; તીર્થકર મહંત મનોહર, દેષ અઢારને વર
જ્યારે શ્રી ૩ મન મધુકર જિનપદ પંકજ લીને, હરખી નિરખી પ્રભુ ધ્યાઉંરે શિવકમલા સુખ દીયે પ્રભુજી, કરૂણાનંદ પદ પાવું રે. શ્રી. ૪ વૃક્ષ અશોક સુર કુસુમની વૃષ્ટિ, ચામર છત્ર વિરાજેરે; આસન ભામંડલ જિન દિપે, દુંદુભી અંબર ગાજેરે. શ્રી. ૫ ખંભાત બંદર અતિ મનોહર, જિનપ્રાસાદ ઘણા સોહિએ, બિંબ સંખ્યાનો પાર ન લેવું, દર્શન કરી મન મહિએરે. શ્રી ૬ સંવત અઢાર ઓગણચાલિસ વર્ષ, આધિન માસ ઉદારોરે, શુકલપક્ષ પંચમી ગુરૂવારે, સ્તવન રચ્યું છે ત્યારે. શ્રીટ ૭ પંડિત દેવ સોભાગ્ય બુદ્ધિ લાવણ્ય, રત્ન સૌભાગી તેણે નામ; બુદ્ધિ લાવય લીઓ સુખ સંપૂર્ણ, શ્રી સંઘને કોડ કલ્યાણરે. શ્રી૮
૬ મૌન એકાદશીનું સ્તવન.
A વાળી પહેલા,
(વૈરાગી થયે-એ દેશી.) પ્રણમી પૂછે વીરને, શ્રી ગોયમ ગણરાય; મૃગશિર સુદિ એકાદશી, તપથી શું ફલ થાય;