________________
ધ્રુવસેન નૃપ ઉપરધથી, આનંદપુરમાં એહ ।
સભા સમક્ષે વાંચીયા, નવશે ત્રાણુરે વરસે સસનેહતા ૧૦ ૫ ૨૨ ૫ દાય સહસ વરસાં લગે, હાથે ભસ્મગ્રહ પ્રભાવ । ઉદ્વિતાદિત પૂજા નહિ, પ્રવચને? અહવા કહ્યો ભાવતા ધારા
ભસ્મગ્રહ પીડા ટાલીયે, પછી હશે અધિક મંડાણ, એકવીશ સહસ્સ વરસાં લગે, વીરશાસનનું કહ્યું પ્રમાણતા ધારકા નવ ગણધર શ્રીવીરના, જિન છતે પામ્યા સિદ્ધ । રાજગૃહ માસ લેખના, કરી પહેાતારે પરિવાર પ્રસિદ્ધતા ધારપા વર્ષ ખારે શિવ લહ્યા, વીરથી ગૌતમ સ્વામ ! એ અતિશય મહાટા કહ્યો,
॥ ૨૬ ॥
જે દિકખેર તેલ શિવ ઠામતા ધ૦ સાંપ્રત વરતે મુનિવરા, સાહમ સ્વામી પરિવાર । વીશે વરસે સિઝીયા, શ્રીવીરથીરે પંચમ ગણધરાતા ૧૦ ૫ ૨૭૫ પંચકલ્યાણક એ કહ્યાં, શ્રીવીરનાં વિસ્તાર 1 જ્ઞાન વિમલ ગુરૂથી લહ્યો,
વ્યાખ્યાન રે કે અધિકાર તા ૪૦ ૫ ૨૮ ॥
ઢાલ નવમી
૫ દેખી કામિની હાય કે કામે વ્યાપ્ચિા એ દેશી હવે સુણા પંચ કલ્યાણક શ્રી જિન પાસના,
મહારા લાલ કે શ્રી જીન પાસના ૧ જિમહાએ સમકિત શુદ્ધ સદાશુભ વાસના મલા॰ સદાશુભ વાસનાં
'