________________
અકિયાવાદી દશાચૂર્ણમાં, કૃષ્ણપખીએ જીવ નયમાંજા ક્રિયાવાદી શુકલ પખીએ, જિન ઉપદેશે મહિમાજ આદર ૬ ચોગ વ્યાપાર નહી જે સિદ્ધને, તે કિરિયા કિમ વ્યાપજી ! સઘલા નરનું સાર સંયમ છે, જીન ગણધર કહ્યું
આપેજ છે આદર છે ૭ ખર જિમ ચંદન ભાર વહે બહુ, તસ ફલ ભંગ ન થાવેજી દીપક સહસ કર્યો પણ અંધથી, કુણુ કારજ સહાજી
- આદર છે ૮ ૫ દશાર્ણભદ્રને નમીઆ સુરપતિ, જે કિરિયાએ ગુણવતાજી મુજ અવદાત અનેક છે જગમાં, ધારે ભવિ
જયવંતાજી છે આ૦ છે ૯ છે ઢાલ ૭ છે કેઈલ પર્વત ધુધરે એ દેશી છે એમ નિજ નિજ મત થપતા હો લાલ, આવ્યા જિણેસર પાસરે વાલેસર છે કરૂણાકારક ઉપદિશે હે લાલ છે
અનુપમ વચન વીલાસરે છે વાલેસર છે જયે જ જિનવર જયગુરૂ હો લાલ છે
જેહથી મીટે ભવ પાસરે છે વાટ છે ૧ છે એ આંકણી છે દંસણ સહિત જ્ઞાની કહ્યા હે લાલ,
દેશવિરાધક સાચરે છે વાટ ! જ્ઞાન રહિત કિરિયા કરે છે લાલ,
તે પણ વિરાધક વાચવા છે જ૦ | ૨