SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ . છત્રીસ સાહસ તે સાધવી જાણે ચરણ કરણ જુવિચાર...૦૬ લાખ ને ઓગણસાઠ હજાર, બાવક બહુ શ્રીકારક સહસ અઢાર ને ત્રણ લાખ, શ્રાવિાને પરિવાર, પ્રહ છે. ઈમ એ સંઘની થાપનાકરતાં, આવ્યા અપાપા ગામછરે; હસ્તિપાલ હર્ષે ઈમ બોલે, મુજ પર આવ્યા સામે પ્ર૦૮ અલ્પ આયુ પિતાનું શરણું, અનુકંપા આણી નાથજી સોલ પ્રહરની દેશના લીધી, મલિમા અઢાર નરનાથ. ૨૦૯ કાર્તિક વદ અમાસની રાતે, વર્ધમાન મેશે પોતાને નારી અપછરા સુર નર મલીયા,પણ ગોતમતિહીનેતા મન વીર નિર્વાણ સુર સુખથી જાણું, મેહકર્યો ચકરારજી રે; કેવલજ્ઞાન ને દર્શન પ્રગટ્યું, મૈતમને ઊગતે સૂર. પ્ર૦૧૧ વીર ગતિમ નિર્વાણ કેવલ, કલ્યાણક દિન જાણી રે; ભાવ દ્રવ્ય દોય ભેદે કીજે, દીવાલી ભાવી પ્રાણી. મ૦૧૨. પિસહ પડિકણાં જિન ભક્તિ, સુંદર વેષ કરીએ રે; ધર્મચંદ્ર પ્રભુ ગુણ ગાતાં, જશે કમલા નિત્ય વરીયે. પ્રગટી દીવાળીજીરે. ૧૩ ૨૯ શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન. શ્રી સિદ્ધચક્રની કરો ભવી સેવનારે, મન ધરી નિર્મળ ભાવ ભાવની વૃદ્ધિ ભવ ભય સવી ટળે રે, પ્રગટે શુદ્ધ સ્વભાવ. શ્રી૧ બાર ગુણે સહિત અરિહંત નમો રે, ૫રે ભેદે રે સિદ્ધ આચાર્ય આર્ય ત્રીજે નોરે, ગુણ છત્રીસે પ્રસિદ. શ્રી. ૨
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy