________________
-
1
- 12
:
-
!
–
દેવ–સૈભાગ્ય-ગુલાબ-ગુણ
સ્તવન માલા.
આ પુસ્તકમાં શ્રી શત્રુંજયના, નવપદજી વગેરેના ઉપયોગી સંસ્કૃત સ્તોત્રો, સંસ્કૃત ચૈત્યવંદને, સ્તવનો તથા થાય તેમજ ગુજરાતી ભાષામાં પ્રાચીન પગી ચૈત્યવંદને, સ્તવને થયો તથા સરાયો આપવામાં આવેલ છે. તે ઉપરાંત શ્રી
અષભદેવનું તથા શ્રી મહાવીર સ્વામીનું પારણું વિગેરે ઉપયોગી હકીક્ત આપવામાં આવેલ છે. કિંમત રૂા. ૧-૦-૦
પ્રાપ્તિસ્થાના–મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ છે. ફતાસાની પળના ઢાળમાં
અમદાવાદ,