SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ સરખી ન રાખી નારણે કટ ૨ બીજીને યણ રાજા મોહલે પધારીયા, પૂછે બેરખડાની વાત કહોને કાણે કે તમને બેરખડા ઘડાવ્યા, તું નથી શિયલવંતી નારરે. ક૦ ૩. ઘણું જીવો જેણે બેરખડા મોકલીયા, અવસર આવ્યો એહ; અવસર જાણીને જેણે બેરખડા મોકલીયા, તેહ મેં પહેર્યા છે એહરે. કર ૪ મારા મનમાં એહના મનમાં, તેણે મકલીયા એહ. રાતદિવસ મારા હઈડે ન વિસરે, દીઠે હરખ ન માયરેક૦૫ એણે અવસરે રાજા રોષે ભરાણે, તેડાવ્યા સુભટ બે ચાર સુકી નદીમાં છેદન કરાવી, કર લેઈ વહેલારે આવ.ક૬ બેરખડા જઈ રાજા મનમેં વિમાસે, મેં કીધે અપરાધ વિણ અપરાધે મેં તો છેદન કરાવીઆ, " તે મેં કીધે અન્યાય રે. કહે છે કે, એણે અવસર રાજા ધાન ન ખાય, તેડાવ્યા રાજા બે ચાર રાત દિવસ રાજા મનમેં વિમાસે, જો આવે શિયલવંતી નારરે, કટ ૮ : સુક સરોવર લહેરે જાય, વૃક્ષ નવપલ્લવ થાય; કર નવા આવે ને બેટડ ધવરાવે, તે શિયલતણે સુપસાયરે. કo ૯ એણે અવસર મારા વીરજી પધાર્યા, પૂછે પરભવની વાત
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy