________________
૩૫૭ છ, નવ અખિલ નિરધાર; દેય સહસ ગણવું, પદ સમ સાડા ચાર કાશી આંબિલ તપ, આગમને અનુસાર. ૩ - સિદ્ધચક્રનો સેવક, શ્રીવિમલેચર દેવ; શ્રીપાલ તણું પરે, સુખ પરે વયમેવ દુખ દેહગ નાવે, જે કરે એહની સેવ; શ્રીસુમતિ સુગુરૂને, રામ કહે નિત્યમેવ.
૩૩ શ્રી સિદ્ધચકની થાય, અરિહંત નમો વલી સિદ્ધ નમો, આચારક વાચક સાહુ નમક દર્શન શાન ચારિત્ર નમ, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણ.
૧ અરિહંત અનંત થયા થાશે, વલી ભાવ નિક્ષેપે ગુણ ગાશે, પડિઝમણું દેવવંદન વિધિ, આંબિલ તપ ગણશું ગણે વિધિશું.
છરી’ પાલી જે તપ કરશે, શ્રીપાલ તણી પર ભવ તરશે; સિદ્ધચક્રને કુણ આવે તેલે, એહવા જિન આગમ
ગુણ બોલે.
- સાડાચારે વરસે તપ પૂરે, એ કર્મ વિહારણ તપ શૂરે; સિદ્ધચક્રને મન મંદિર થાપ, નય વિમલેસર વર આપો. ૪