________________
અતિચાર શલ્ય ગેરે, ન કરે દોષ પ્રકાશ માછી મલ્લ તણુ પર, તે પામે પરિહાસ. જો. ૩ શલ્ય પ્રકાશ ગુરૂ મુખેરે, હોય તસ ભાવ વિશુદ્ધ તે હસી હારે નહીરે, કરે કર્મશું યુદ્ધ. જય૦ ૪ અતિચાર ઇમ પડિઝમીરે, ધર્મ કરે નિઃશલ્ય; જિતપતાકા તિમ વરરે, જિમ જગ પલ્લવી મલ. જયો૦૫ વંદિતુ વિધિશું કહેારે, તિમ પડિકમણા સૂત્ર; ચોથું આવશ્યક ઇછ્યું, પડિમણું સૂત્ર પવિત્ર. જો ૬
ઢાળ પાંચમી. (હવે નિસુણે ઈહાં આવીયાએ દેશી) વૈદ્ય વિચક્ષણ જેમ હરે એ, પહેલાં સેલ વિકાર તે દેષ શેષ પછી રૂઝવા એ, કરે ઔષધ ઉપચાર છે. ૧
અતિચાર ત્રણ રૂઝવા એ, કાઉસગ્ગ તિમ હોય તો, નવપલ્લવ સંયમ હુવે એ, દૂષણ નવી રહે કેય તે. ૨ કાયાની સ્થિરતા કરી એ, ચપલ ચિત્ત કરો ઠામ તે; વચન જોગ સવિ પરિહરીએ, રમીએ આતમરામ તા. ૩ ધાસ ઉશ્વાસાદિક કહ્યા છે, જે સોલે આગાર તે તેહ વિના સવિ પરિહરો એ, દેહ તણા વ્યાપાર તો. ૪ આવશ્યક એ પાંચમું એ, પંચમ ગતિ દાતાર તે મનદુધે આરાધી એ, લહીએ ભવને પાર તા. ૫