________________
આજની પાછલી રાતમાં રે, વીર પ્રભુ થયા નિરવાણ રે. વી. વાહત ધરણું ઢળ્યા રે, મૂછ ગૌતમ સ્વામ; સાવધાન વાયુવેગે થયા, પછી વિલાપ કરે મોહ લાયરે. વી. ૭ ત્રણ લેકને સૂરજ આથમે, એમ કહે ગૌતમ સ્વામ; મિથ્યાત્વરૂપી અંધકારને રે, ઉદય થાશે ગામેગામ રે. વી. ૮ રાક્ષસ સરખા દુષ્કાળ રે, પડશે ગામ રે ગામ; પંચમ આરાના માણસ દુઃખી થશે,તમે ગયા મોક્ષમઝારવી ચંદ્ર વિના આકાશમાં, રે, દયા વિના ધર્મ ન હોય; સુરજ વિના જ બુદ્ધીપમાં રે, તેમ તુમ વિનાપ્રભુહાય રે.વી. ૧૦ પાખંડી કુગુરૂ તરે, કોણ હઠાવશે જેર; જ્ઞાનવિમલસૂરિ એમ કહે છે, દીએ ઉપદેશ બહુ જોર રે. વી. ૧૧
૬૪ શ્રી સિદ્ધચક્ર-નવપદજીનું સ્તવન. સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવ લાહે લીજે છે; વિધિ પૂર્વક આરાધન કરતાં, ભવભવ પાતિક છીજે; ભવિજન ભજીયે જીરે, અવર અનાદિની ચાલ,
નિત્ય નિત્ય તજીએ રે–એ ટેક. ૧ દેવને દેવ દયાકર ઠાકર, ચાકર સુર નર ઇંદ્રાજી; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમો શ્રી જિનચંદા. ભવી. ૨ આજ અવિનાશી અકળ અજરામર, કેવલ દંસણ નાણુ જી; અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધ પ્રણમ ગુણખાણુ. ભવી-૩ વિદ્યા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્રરાજ વેગ પીઠજી;