SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૨૪ તીર્થકરાનાં, દીવાળી વગેરે પનાં, સિદ્ધાચલાદિ તીથીનાં સ્તવને મુખ્ય છે. આ સાથે શ્રી આનંદઘનજી મહારા૪ કૃત આખી ચોવીસીનાં સ્તવને આપવામાં આવ્યા છે. તેમજ મહાવીર સ્વામીનું હાલરડું પણ દાખલ કર્યું છે. - ૩ વિભાગ ત્રીજે–આ વિભાગમાં તવામાં કાળીયાં આપવામાં આવ્યાં છે. કુલ સંખ્યા ૨૮ છે. તેમાં બીજ વગેરે તિથિઓનાં ઢાળીયાં, જ્ઞાનપંચમી, મૌન એકાદશી વગેરે પર્વનાં ઢાળીયાં, દશ પચ્ચકખાણનાં, છ આવશ્યકનાં, વર્ધમાન તપનાં, સિદ્ધચક્રનાં, તેમજ મહાવીર સ્વામીનાં પાંચ કલ્યાણકનાં ઢાળીયાં મુખ્ય છે. તે ઉપરાંત આ વિભાગમાં શ્રી શત્રુંજય ઉહાર, શ્રી શત્રુંજય તીર્થમાલા, પુણ્ય પ્રકાશનું સ્તવન, ચાર શરણું, શ્રીગેડી પાર્શ્વનાથના અધિકારે મેઘાશાનાં ઢાળીયા વગેરે ઉપયોગી વિષય દાખલ કરવામાં આવ્યા છે. - ૪ વિભાગ ચોથા આ વિભાગમાં થેયેસ્તુતિઓ આપવામાં આવેલ છે તેની સંખ્યા ૩૩ છે. તેમાં પણ મુખ્યતાએ બીજ વિગેરે તિથિઓની, શ્રી સીમંધર જિનની, દીવાળી વગેરે પર્વની, રોહિણી વગેરે તપની, નંદીશ્વર દ્વષિની વગેરેની સ્તુતિઓ આપવામાં આવી છે. ૫ વિભાગ પાંચમ–આ વિભાગ પરચુરણ વિભાગ તરીકે દાખલ કર્યો છે. આ વિભાગમાં પ્રથમ વિભાગમાં આપેલા પ્રભુ આગળ બોલવાના દુહા વગેરેમાં ઉમેરો કરવામાં આવ્યે છે. પ્રથમ વિભાગમાં ૧૬ તેમજ આ વિભાગમાં ૧૬ કલેકે ઉમેર્યા છે. તે ઉપરાંત સ્તુતિ ચાવિશી
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy