________________
अद्भुतनवस्मरणस्तोत्र।
वर्धमानं जिनं नत्वा, - નવા શૌતમનાયમ્ | धासीलालेन मुनिना, નવમળમુચિતે છે ?
मङ्गलाचरण--- (૧) જૈનશાસનના પ્રણેતા, ચોવીસમાં તીર્થકર શ્રીવર્ધમાન જિનેશ્વરને નમરકાર કરી, િનશાસનનાયક, પ્રભુના પટ્ટશિષ્ય, ગણધર શ્રી ગૌતમ સ્વામીને નમરકાર કરીને આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ હવે આપણને નવમરણનું માહાસ્ય સમજાવે છે.