________________
क्यों कि जिस मार्ग से पक्षिराज गरुड़ ऊडता है उस मार्ग से क्या पक्षका बच्चा नहीं ऊडता ? अर्थात् उसी मार्ग से ऊडता है ॥७॥ त्वद्वाक्सुधासुरुचिरेव विभो ! बलान्मां, ____वक्तुं प्रवर्तयति नाथ ! भवद्गुणानाम् । यद् वर्द्धते जलनिधिस्तरलैस्तरंग-, स्तत्रास्ति चन्द्रकिरणोदय एव हेतुः ॥८॥
(૮) જેમ પૂર્ણિમાને દિવસે ઊગતા ચંદ્રનાં કિરણોના પ્રભાવથી સમુદ્રના ચંચલ તરંગ ઊછળે છે તેમ, હે પ્રભુ ! આપની અમૃતમય વાણી, આપના જ્ઞાનાદિ નિર્મળ ગુણેનું વર્ણન કરવા બળથી મને પ્રેરે છે. ___ जैसे पूर्णिमाके दिन ऊगते हुए चन्द्रमा