________________
३९
(२) हे नाथ ! आपना यर । मानદનું નંદનવન છે, સદ્દભાવ ઉત્પન્ન કરનાર અને મોક્ષપદ આપનાર છે, સંસારસાગર તારનાર સમ્યફ જ્ઞાનાદિ અનેક ગુણનો ભંડાર છે એવા હે નાથ ! આપનાં ચરણનું હું શરણ લઉં છું
हे नाथ ! आपके चरण, आनन्दके नन्दनवन हैं, सद्भाव उप्तन्न करनेवाले और मोक्षपद देनेवाले हैं, संसारसागरसे पार उतारने वाले हैं और सम्य ज्ञानादि अनेक गुणों के भंडार हैं। हे नाथ ! आपके शरणागतवत्सल इन चरणोंका शरण में लेता हूँ ॥२॥ सिद्धौषधं सकल-सिद्धि-पदं समृद्धं ___ शुद्धं विशुद्ध-सुखदं च गुणैः समिद्धम् ।