________________
૨૭૨ છવાઈ રહી. જાણે કે પ્રભુ પોતે જ શાંતિના રૂપમાં પધાર્યા છે. ____फिर जब भगवान् जिनेन्द्रका जन्मकाल आया, उस समय सकल जगतमे स्वयमेव શાન્તિ છ થી આ રૂપ છે. प्रसन्नाश्च जनाः सर्वे
मङ्गलं च गृहे गृहे । એ નાતે શાન્તિરે શાન્તિ–
- નામ પોકરો નિને તે રૂદ II (૩૬) ભગવાનને જન્મ થતાં જ માનવ માત્રમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. ઘેર ઘેર મંગળ વરતાઈ રહ્યું. જન્મ થતાંજ ચારેકોર શાંતિનું સામ્રાજ્ય સ્થપાયું. તેથી કરીને