________________
૪૨૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંગ્રહ-બીજો ભાગ શ્રીજયરત્નસૂરિ તસ પાટે, તપગચ્છ જેણે દીપાયા; સંપ્રતિ ભાવપત્નસૂરિ વંદો, ભવિજન ભાવ સખાયા છે. એમ૦ ૧૧. શ્રી હીરરત્ન સુરીશ્વર કેરા, શિષ્ય પ્રથમ સહાયા; પંડિત લબ્ધિરત્ન મહામુનિવર, સુધા શિરતાજ કહાય રે. એમ. ૧ર તસ અન્વય અવતંસ અનેપમ, શ્રી સિદ્ધિરત્ન ઉવજઝાયા; તસ શિષ્ય મેઘરત્ન ગણિગિરુઆ, છત્યા જેણે કષાયા રે. એમ. ૧૩ તાસ વિનય ગુણકર ગણિવર, અમરરત્ન અભિધાયા; ગણિ શિવરત્ન તસ શિષ્ય પ્રસિદ્ધા, પંડિત જેણે હરાયા છે. એમ. ૧૪ પૂરણ રાસ રચે પ્રમાણ, તે મુજ ગુરુ સુપસાયા; બેધિબીજ મેં નિર્મલ કીધું, છત નિસાણ બજાયા રે. એમ. ૧૫ અણહીલપુર પાટણમાં એ મેં, સરસ સંબંધ બનાયા; પંચાસર પ્રભુ પાસ સાન્નિધ્ય, અગણિત સુખ ઘર આયા રે. એમ. ૧૬ ઉદયરતન કહે અષોતેરમી ઢાળે, ધન્યાશ્રી રાગ ગવાયા . સંધ ચતુર્વિધ ચઢત દીવાજ, સુખસંપત્તિ બહુ પાયા રે. એમ. ૧૭
ઇતિ શ્રી અષ્ટપ્રકારી પૂજાને રાસ.
સંપૂર્ણ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ
ભાગ બીજે.