________________
શ્રી જિનેન્દ્ર સ્તરના િકા સહ.
Rવનાદ
-- . (૪ર ). આત્મભાવના બત્રીસી,
: દુહા : પાસ જિણેસર પય નમી, સમરી સરસતી માય; મુક વિતક લઉં સહી, નિસુણે શ્રી જિનરાય. ૧ આશાતના કીધી ઘણું, આણ વિરાધી જેહ; તે સર્વે મુજ બેલતાં, કિમઈ ન આવી છે. ૨ કાલ અને તે જે ગયે , તુબ વિણું સ્વામિ જેહ, જ્ઞાન વિના તે કુણે કહઈ, જે ભવભ્રમણ અનેક. ૩ ઈણિ સંસારઈ ભમંતડાં, પામ્યાં સુખ અપાર; તુતિ જીવ તૃપતુ નહિ, સુણે શ્રી જગદાધાર. ૪ યથાપ્રવૃતિ કરણ કરી, પામિઉ માણસ જન્મ કાશ કુસુમ નિષ્ફળ કરીલ, ધિ ધિમ્ મારાં કર્મ ૫ વેલુ ઘા ણી પી લ તાં, નેહ કિહાંથી હાઈ; મૃગતૃષ્ણ જલ પીયતાં, તૃષા છે કિમ હેઈ. ૬ આ ક દૂધ મે લી કરી, ગાયદૂધ કિમ થાઈ; દુરજન માણસ રૂડાં, સજજન જિમ ન કહાઈ. ૭. દરપણમાંહિ ધન ઘણુઉ, લીધઈ સીંઉં સરઈ કાજ; સુપનાંતરી રાજા થયઉ, સીઉં ધરી આવી રાજ. ૮ ઈમ નરભવ પામી કરી, મોં નવિ સારીઉં કાજ; સુણે સ્વામિ ત્રિભુવનધણું આલિહું યું ભવ આજ. ૯ માયા માંડી અતિ ઘણી, ભામિ પાડયા લેક; આ૫ કાજ કીધઉં નહિ, મેલ્યાં ઉપગરણ ફેક. ૧૦ મઈ સિદ્ધાન્ત ભણ્યા ઘણા, પર રીઝવાની કામી પણિ યહાં લેઉ ના, સને સંખાર સ્વામિ. ૧૫