________________
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય પદાર્વ
: ઢાલ આઠમી : ( સખી સુણુ કહીએ રે—એ દેશી. ) નેવું સહસ સંપ્રતિ રૃપે રે, ઉદ્ધર્યો જૈન પ્રાસાદ રે; છત્રીસ સહસ નવાં કર્યાં રે, નિજ આઉ દિન વાદ, મનને મેહેરે, પૂજો જો રૈ,મહોય પ,મહોત્સવ માટેરે. અસંખ્ય ભરતના પાટવી રે, અઠ્ઠાઇ ધર્મના કામી રે; સિદ્ધગિરિએ શિવપુરી વર્યા ?, અજરામર શુભ ઠામ. મ૦ ૨ ૪૩ યુગપ્રધાન પૂરવ ધણી રે, વયરસ્વામી ગણધાર રે; નિજ પિતુ મિત્ર પાસે જઇ રે, યાચ્યાં ફુલ વીશ લાખ ફુલ લેને રે, આવ્યાગિરિ હિમવત વૈ સિરિદેવી હાથે લીયેા રે, મહા કમલ ગુણવંત. ૨૦ ૪-૪૫ પછી જિનરાગીને સોંપીયા રે, સુભિક્ષા નયરી મેાઝાર રે; સુગત મત ઉચ્છેદ્રીયા રે, શાસન શાભા અપાર રે. મ ૫-૪૬ : ઢાલ-નવમી :
તૈયાર. મ૦ ૩-૪૪
૨૩૪
૧-૪૨
( ભરતનૃપ ભાવશું એ—એ દેશી. )
પ્રાતિહારજ અડ પામીયે એ, સિદ્ધ પ્રભુના ગુણ આઠ;
હરખ ધરી સેવીયે એ. જ્ઞાનસણુ ચારિત્રનાએ, આઠ આચારના પાડે હરખ ધરી સેવીએ એ, સેવા સેવા પર્વ મહત. હ૦ ૧૪૭ પવયણ માત અડ સિદ્ધિ છે એ, બુદ્ધિ ગુણા અડ દૃષ્ટિ; &॰ ગણુ સંપદ અડે સંપદા એ, આઠમી ગતિ દીયે પુષ્ટિ. હ॰ ૨-૪૮ ૧-સવા લાખ નવાં જિનમંદિર બંધાવ્યાં અને છત્રીશ હજાર મંદિરના જિર્ણોધ્ધાર કરાવ્યો' આવા ઉલ્લેખ પણ મળે છે.