________________
૧૪૮
શ્રી જિનેન્દ્ર સ્તવંનાદિ કાવ્ય સહ.
-
-
': ઢાલ અઢારમી : (સિદ્ધાચળ શિખરે દીવો રે–એ દેશી.) તુમ નારી તાણું દુઃખ દેખી હો કે, પાછો વલજે શામલિયા મવિ જાશે અમ ઉવેખી હો કે, પાછા વલજે શામલિયા
મેહેલી જાશે આ વેશે હો કે, પા મુને લેક તે ચુંટી લેશે હે કે. પા. ૧ તુમ હાંસી ને હું રોસી હો કે, પાળ એહવો કુણ મલી જેશી હો કે, પાટ શું હરણ વચને લાગા હો કે, પા જૂ કરડેયે કુણ હોય નાગા હો કે. એણે ચંદ્ર કલંકી કી હો કે, પા. સીતાને વિજેગ તે દી હો કે; પાત્ર માહરે કર્યો રંગમાં ભંગ હો કે, પા સાચું છે નામ કુરંગ હો કે.
પાર ૩ સઘલા સિદ્ધની ભુગતારી હો કે, પાટ મુગતિ ગણિકા ધૂતારી હો કે; પાત્ર ધૂતારીશું કુણુ મહાલે હો કે, પા. વેશ્યાએ ઘર કિમ ચાલે હો કે કહે સખી બહેન સુણીયે હો કે, કિમ નિસ્નેહી વર થયે હોં કે;
એ પ્રેમ તે હેડુ વાલે હો કે, પા પ્રેમ જ્ઞાનના ગુણને બાલે હો કે. પાર ૫ વર છાંડે એ વૈરાગી હો કે, પા. બીજે વર કરશું રાગી હો કે પાર
ઉજવર કરે જ
પા.
પો૦