________________
૭૨]
છે ૧-૩ ગઢના દ્વારે ૨/૨ દે અને બીજા ગઢ ઉપર ૨/૨
દેવીઓ હોય. * ગઢ-૧૪ પૂર્વમાં-તુંબરેદેવ દક્ષિણ-ષટવાંગદેવ પશ્ચિમ-કપીલીદેવ ઉત્તર-જટામુગુટ. * ગઢ-ર : પૂર્વમાંજયાદેવી દક્ષિણ-વિજયાદેવી પશ્ચિમ-અજિતાદેવી ઉત્તરઅપરાજિતા. * ગઢ-૩ : પૂર્વમાં-સોમ દ્વારપાલ દક્ષિણ-યમ પશ્ચિમ-વરૂણ ઉત્તર–કબુર
જૈ દરેક દ્વાર પાસે સ્ફટિક રત્નમય ધર્મચક હોય.
છે, ત્યારે દીશામાં ૧-૧ યોજન પ્રમાણુ ઉંચે જવજ (પૂર્વમાં
ધર્મધ્વજ દક્ષિણ-માનવ ધ્વજ પશ્ચિમ-ગજ વજ, ઉત્તરસિંહ ધ્વજ) અને આકાશમાં દેવદુંદુભી નાદ થતો હોય.
છેબીજા ગઢની મધ્યમાં ઈશાન ખૂણામાં પ્રભુને બેસવા માટે
દેવદો હોય.
જ યંતરદેવે ત્રીજા ગઢની મધ્યમાં પ્રભુના શરીરથી બાર ગુણું પ્રમાણવાલા ઉંચા ચિત્ય (અશોક) વૃક્ષ રત્નમય પાદપીઠ સહિતનું સિંહાનસ, ચારે દીશામાં ૨/૨ ચામરધારી અને
પ્રભુની ઉપર ત્રણ ત્રણ છત્ર રાખે. જૈ પ્રભુ મુળસ્વરૂપે પૂવ દીશામાં અને બાકીની ત્રણ દીશામાં
પ્રભુના સ્વરૂપ જેવા જ પ્રતિબિંબો વ્યંતરદેવો સ્થાપે. પ્રભુ જ્યારે વિચારતા હોય ત્યારે નવ/નવ સુવર્ણ કમળ રાખે. પ્રભુના તેજને ખમી શકાય તે માટે પ્રભુની પાછળ ભામંડળ રાખે.
છેપ્રભુ ધર્મદેશના માલકોશ રાગમાં અર્થથી આપે.