________________
૬૮]
મેરૂ પર્વત (ભ.ના જન્માભિષેકની ભૂમિ). • જબુદ્વીપની મધ્યમાં થંભના આકારવાલે હોય છે.
મેરૂપર્વતની ઉંચાઈ એક લાખ જન હોય છે. • મેરૂપર્વતની જાડાઈનીચે ૧૦,૦૯૦, ૧૦/૧૧ જન પૃથ્વીતળ
ઉપર ૧૦,૦૦૦ યોજન અને ટોચની ૧૦૦૦ જન હોય છે.
• મેરૂ પર્વત રત્નપ્રભાથી (પહેલીનરક) પૃથ્વીથી શરૂ થાય અર્થાત્
અધોલેકમાં ૧૦૦ એજન, તિછલેક ૧૮૦૦ યોજન બાકી ઉવ લેકમાં.
૦ અહીદ્વીપમાં કુલ પાંચ સુદર્શન, વિજય, અચલ, મંદર અને
વિદ્યુતમાલી એ નામના મેરૂ પર્વત છે. • મેરૂપર્વતના ત્રણ કાંડ (વિભાગ) હોય છે. પહેલે કાં–શુદ્ધ માટી, પત્થર, રેતી વિ. ને બીજે-રૂપુ, સુર્વણ રત્નનો અને ત્રીજો
સુવર્ણ ને હોય છે. ૦ મેરૂ પર્વતમાં ઉપર ચાર વન ખંડ (શ્રદશાલવન, નંદનવન,
સમનવન અને પાંડુકવન) હોય છે.
૦ પાંડુકવન જ્યાં ભગવાનને જન્માભિષેક ૬૪ ઈન્દ્રો કરે છે.
ત્યાં ચાર શિલા હોય અને તેની ઉપર પૂર્વ-પશ્ચિમમાં ૨/૨
અને ઉત્તર દક્ષિણમાં ૧/૧ કુલ-૬ સિંહાસન હોય. ૦ ઉત્તર-દક્ષિણ દિશાની શિલાના સિંહાસન ઉપર ભરત–રવત
ક્ષેત્રમાં થનારા તીર્થકરોના જન્માભિષેક ૨૫૦ કળશાઓથી કરવામાં આવે છે.