________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૨૦) શ્રી સિદ્ધચક્રનું ચૈત્યવંદન
પહેલે દિન અરિહંત નમું. નિત્ય કીજે ધ્યાન; બીજે પદ વળી સિદ્ધનું, સિદ્ધનું, કીજે ગુણગાન. આચારજ ત્રીજે પદે, જપતા જય જયકાર; ચોથે પદે ઉપાધ્યાયના, ગુણ ગાઓ ઉદાર.
સકલ
સાધુ વંદો સહિ, અઢી દ્વીપમાં જેહ; પંચમ પદ આદર કરી, જપજો ધરી સસનેહ. છઠ્ઠે પદે દર્શન નમો, દરસણ અાવાલો; નમો નાણપદ સાતમે, જિમ પાપ પખાલો. આઠમે પદ આદર કરી, ચારિત્ર સુચંગ; પદ નવમે બહુ તપ તણો, ફળ લીજે અભંગ. ૫ એણીપરે નવપદ ભાવશું એ, જપતાં નવ નવક્રોડ; પંડિત શાંતિવિજય તણો, શિષ્ય કહે કર જોડ. ç
૧
૨
૩
૪
(૨૧) શ્રી સિદ્ધચક્રનું ચૈત્યવંદન
જો ધુરિ સિરિ અરિહંત મૂલ દ્રઢ પીઠ પઈદ્ઘિઓ; સિદ્ધસૂરિ ઉવજ્ઝાય સાહુ ચિહું પાસ ગરરટ્ઠઓ. ૧ દંસણનાણ ચરિત્ર તવહિ ડિસાહા સુંદરૂં; તજ્ઞક્ષ્ર સર વગ્ગલદ્ધિ ગુરુ પયદલ દુંબરૂં. ૨ દિસિવાલ જલ્ખ જિક્ષણી પમુહ સુર કુસુમેહિં અલંકિઓ; સોસિદ્ધચક્ક ગુરુ કલ્પતરુ અમ્ડ મણવંછિય ફલ દિઓ. ૩
(૨૨) બીજનું ચૈત્યવંદન
દુવિધ બંધને ટાળીએ, જે વળી રાગને દ્વેષ, આતંરૌદ્ર દોય અશુભ ધ્યાન, નવિ કરો લવલેશ. ૧ બીજ દિને વળી બોધિબીજ, ચિત્ત ઠાણે વાવો; જેમ દુ:ખ દુર્ગતિ નવિ લહો, જગમાં જશ ચાવો. ૨
૩