________________
૪-સ્વાધ્યાય વિભાગ : સમ્યકત્વનાં છ સ્થાન ચોપાઈ [ ૫૫૫ માખણ વૃત જિમ વિલથી તેલ, અગનિ અણિથી તરૂથી વેલ જિમ પડિઓર થકી તરવાર, અલગે તે દાખ ઈણિવાર. ૬ જિમ =જલથી પંપિટ થાય, ઊણિતાં હ મહે સમાય, થભાટિક જિમ ક્ષિતિ પરિણામ, તિમ ચેતન તનુગુણ વિશ્રામ છે
નહિ પરલકન પુણ્ય ન પાપ, =પામ્યું તે સુખ વિલસે આપ; વૃક પદને પરે ભય દાખવે, કપટી તપ જપની મતિ ઠરે. ૮ એહવા પાપી ભાખે આલ, બાંધે કરમતણાં બહુ જાલ; આતમ સત્તા તેહને હવે, જુગતિ કરી સદ્દગુરૂ દાખવે. હું જ્ઞાનાદિક ગુણ અનુભવસિદ્ધ, તેહને આશ્રય જીવ પ્રસિદ્ધ પંચ ભૂત ગુણ તેહને કહે, ઇંદ્રિયગ્રાહ્ય ન કિમ સદ્ગહે? ૧૦ તનુ છેદે તે નવિ છેદાય, તનુવૃધે નવિ વધતા થાય; ઉપાદાન જ્ઞાનાદિકત, તેહથી જીવ અલા ઘણે. ૧૧
= मुद्रा प्रतिबिंबोदय न्यायेन जलबुदबुदन्याधेन पंचभूत ज्ञानं समुत्पद्यते परं जीव पदार्थो नेति । - एतावानेव लोकोयं । पावानिद्रियगोचरः ॥
भद्रे वृकपदं पश्य यवदन्त्य बहुश्रुताः ॥ १
को जानाति परलोकःऽस्ति वा नास्ति । व्याघ्रपदंभूमी लिखितंऽलीक:
= fજરાક જ ઘાસ્ત્રીજને, ચરતાં..... માઝમવું कलेवरं १ इति लोकायतिका वदंति ॥
* નાદિ ગુગથી જુવો છે !