________________
૪-સ્વાધ્યાય વિભાગ : સમાધિશતક
[ ૪૭૭ પાહિ પરમ પદ ભાવિયે, વચન અગોચર સાર; સહજ તિ તે પાઈયે, ફિર નહિ ભવ-અવતાર. જ્ઞાનીકું દુઃખ કછુ નહિ, સહજ સિદ્ધ નિર્વાણ સુખ પ્રકાશ અનુભવ ભએ, સબહિ ઠેર કલ્યાણ. ૮૬ સુપન-દષ્ટિ સુખ-નાશ, મ્યું દુઃખ ન લહે લેક; જાગર દષ્ટ વિનષ્ઠમેં, હું બુધયું નહિ શેક. સુખ-ભાવિત દુઃખ પાયકે, ક્ષય પાવે જગજ્ઞાન; ન રહે સે બહુ તાપમેં, કોમલ ફૂલ સમાન. ૮૮ દુઃખ-પદિતાપેનવિલે, દુઃખ-ભાવિત મુનિ-જ્ઞાન; વજ ગલે નવિ દહનમેં, કંચનકે અનુમાન. ૮૯ તાતે દુખસું ભાવિએ, આપ શકિત અનુસાર, તે દતર હુઈ ઉલ્લશે, જ્ઞાન ચરણ આચાર. ૯૦ રનમેં રિતે સુભટ જવું, ગિને ન બાનપ્રહાર પ્રભુ-રંજનકે હેતુ ચું, જ્ઞાની અસુખ–પ્રચાર. ૯૧
વ્યાપારી વ્યાપારમેં, સુખ કરિ માને દુઃખ; ક્રિયા-કષ્ટ સુખમેં ગિને, હું વંછિત મુનિ-મુખ્ય.૨ ૨ ક્રિયા યોગ અભ્યાસ હે, ફલ હે જ્ઞાન અબંધ
નું જ્ઞાની ભજે, એક-મતિ મતિ-અંધ.. ૩ ઈચ્છા શાસ્ત્ર સમર્થતા, ત્રિવિધ યોગ હે સાર; ઈચ્છા નિજ શકતે કરી, વિકલ યેન વ્યવહાર. ૯૪ શાસ્ત્ર-ગ ગુન–ઠાણકે, પૂરન વિધિ આચારક
પદ અતીત અનુભવ કહ્યો, યોગ તૃતીય વિચાર. ૫ ૧ આધાર. ૨ મુનિ સુખ. 3 તે અંધ.