________________
૪-સ્વાધ્યાય વિભાગ : પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય [૩૮૧ તસ વ્યાસંગે દેઈ ગામડી, તિહાં પેઠા તેણે દીઠા રે, કહે “કાં તુહે પેઠા પાપીયા!' તિહું એક કાહે કરી મન ધીઠા રે.
તુહે પ ઈહ પઠાં ચે મુજ ષ છે, તેણે તે હણીઓ બાણે રે; પાછે પગલે બી એસ, મૂકે કહે પેઠે અનાણે રે.
તુમહે. ૬ તે ભેગને આભેગી હૂએ, બીજે ન લહ્યો ભેગ-સંગ રે; એ દ્રવ્ય ભાવે જાણજે, ઈહાં ઉપનય ધરિ ઉપગ. તુમહે. ૭ રાજા તીર્થકર તેણે કહ્યો, મારગ સંયમ રહે રાખી રે, ચૂળે તે રખવાલે હસુખ પામે તે સત્ય-ભાષી છે. તુમહે૮ પ્રતિક્રમણ પ્રમાદ અતિકમે, ઈહ રાગાદિક રખવાલા રે, તે જે રૂપ પ્રશસ્ત જેડીયે, તે હવે સુજસ સુગાલા રે. તુહે ૯
સંવાદ ને દષ્ટાંતથી પ્રતિકરણપર વિવેચન
હાલ અગીયારમી
કાંઈ જાણું કબ ઘરે આવેલો? અથવા પ્રીત પૂરવ પામી-એ દેશી
(પહેલાં મારવાડી ભાષાની છાંટ છે). કાંઈ જાણાં કિઉં બની આવેલે?
માહરા મહાનગારાશું સંગ હે મિત્ત! માહારા પ્રાણ પિયારારા રંગ હે મિત્ત! કાંઈ ૧