SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૫૧ - ૪-સ્વાધ્યાય વિભાગ: અઢાર પાપસ્થાનિક સ્વાધ્યાય વિનય-શ્રુત-તપ-શીલ-ત્રિવર્ગ હણે સવે, માન તે જ્ઞાનને ભંજક હવે ભભરે; લૂપક છેક વિવેક-નયનને માન છે, એહ જે છાંડે તાસ ન દુખ રહે છે માને બાહુબલિ વરસ લગે કાઉસ્સગ રહા, નિર્મદ ચકી સેવક દેય મુનિ સમ કહ્યા; સાવધાન ત્યજી માન જે દયાન ધવલ ધરે, ' પરમા સુજસ-રમાં તસ આલિંગન કરે. પણ ૬ . ૮. માયા પાપસ્થાનિક સ્વાધ્યાય + સ્વામી સ્વયંપ્રભ સાંભલ, અરિહંતાજીએ દેશી પાપસ્થાનક આઠમ કહ્યું,” સુણે સંતાજી! છાંડે માયા મૂલ, ગુણવંતાજી! કષ્ટ કરે વ્રત આદરે સુણે માયાએ તે પ્રતિકૂલ. ગુણ ૧ ૪નગન માસ ઉપવાસીયા, સુણે સીથ લીધે કૃશ અન્ન, ગુણ ગર્ભ અનંતા પામશે, સુણે જે છે માયા મન્ન. ગુણ- ૨ કેશ-લેચ મલ-ધારણું, સુણે ભૂમિ-શમ્યા બત યાગ, ગુણ, - સરખાવો-“fષાથથતત્રાનાં, ત્રિકા જ ઘાતક | . પિસ્ટોપ સુપર, માથાનો દૃrvમ ” –શ્રી ગશાસ-ચતુર્થ પ્રકાશ ૧-૨યણને. ર-એહને ૩-અનશને ૪-આઠમું સુણે સંતાજી, + વિનયવિજય ઉની વીશીના સ્વયંપ્રભ સ્તની પહેલી લીટી,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy