________________
૩
૪-સ્વાધ્યાય વિભાગ : આઠ યાગ દૃષ્ટિ સ્વાધ્યાય [ ૩૩૯ નાગર-સુખ પામર નિવ જાણે, વલ્લભ-સુખ ન કુમારી; અનુભવ વિષ્ણુ તિમ ધ્યાન તણું સુખ, કુણ જાણે નરનારી રે ? ભ૦ એહ દૃષ્ટિમાં નિમલ ખાધે, ધ્યાન સાહાએ સાચું; દૂષણ રહિત નિરંતર જ્યાતિએ, રતન તે ીપે જાચું રે. ભ૦ વિષભાગક્ષય શાંતવાહિતા, શિવમારગ ધ્રુવ નામ; કહે અસ`ગ ક્રિયા ઇહાં યાગી, વિમલ સુજસ પરિણામ રે. ભ૦
૫
હાલ આમી
—(*)—
આઠમી પરા દૃષ્ટિ-વિચાર
४
રાગ પરજી, ત્રિપદીની, આગે પૂર્વ વાર નવાણું, અથવા તુજ સાથે નહિ મેલું મારા વાલ્હા ! વાલ્હા ! તેં મુજને વિસારીજી-એ દેશી
ષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણુ જી, આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિસમ ખાધ વખાણુ જી; નિરતિચારપદ એહમાં ચેાગી, કહિયે નહિ અતિચારીજી, આરહે આરૂઢ ગિરિને, તિમ એહુની ગતિ ન્યારીજી. ૧ ચંદન ગંધ સમાન ખમા ઇહાં, વાસકને ન ગવેષેજી, આસંગે ર્જિત વલી એહમાં, કિરિયા નિજ ગુણ લેખેજી; શિક્ષાથી જિમ રતનનિયેાજન, દૃષ્ટિ ભિન્ન તિમ એહાજી, તાસ નિયેાગે કારણુ અપૂર્વ, લહે મુનિ કેવલ-ગેહાજી.
૧ આર્દ્રન