________________
૩-તત્ત્વગર્ભિત સ્તવન વિભાગ : સાડા ત્રણસો ગાથાનું સ્તવન [૨૫૧ કઈ કહે “જિન આગે માગી, મુક્તિ મારગ અમે લેશું, નિરગુણને પણ સાહિબ તારે, તસ ભકતેર ગહગતિશું રે. જિન! ૨૨ પામી બાધ ન પાલે મૂરખ, માગે બેધ વિચાલે; લહિયે તેહ કહે કુણ મૂલે? બોલ્યું ઉપદેશમાલે છે. જિનાજી! ૨૩ આણા પાલે સાહેબ તૂસે, સકલ આપદા કાપે; આણકારી જે જન માગે, તસ જસલીલા આપે છે. જિનજી! ૨૪
ઢાલ બીજી
– (*)આદર છવ ક્ષમાગુણ આદર–એ દેશી અથવા
રાગ આસાઉરી:ઉપશમ આણે–એ દેશી કેઈ કહે “અમે ગુરૂથી તરસું, જિમ નાવાથી લેહા રે, તે મિથ્યા ન લહે સહવાસે, કાચ પાચની સેહા રે. ૧ શ્રી સીમંધરસાહિબ! સુણજે, ભરતક્ષેત્રની વાત રે, લહું દેવ! કેવલ-રતિ ઈણે યુગે, હું તે તુજ ગુણ રાતે રે, શ્રીસી. ૨ કઈ કહે જે ગ૭થી ન ટલ્યા, તે નિરગુણ પણ સાધો રે; નાતિમહેનિરગુણ પણ ગણીયે,* જસ નહી નાતિ બાધે રે. શ્રીસી-૩ ગુણ અવગુણ ઈમ સરિખા કરતે, તે જિનશાશન–વૈરી રે; નિરગુણ જે નિજછન્દ ચાલે, તે ગચ્છ થાએ ઔરી રે. શ્રીસી ૪
૧ લહિશું. ૨ ભગતેં. ૩ સુ. ૪ લહીએ. ૫ જે.