SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-તવગર્ભિત સ્તવન વિભાગ: સવાસે ગાથાનું સ્તવન [૨૨૩ તે કારણ લજાદિકથી પણ, શીલ ધરે જે પ્રાણીજી; ધન્ય તેહ કૃતપુણ્ય કૃતારથ, મહાનિસી વાણજી એ વ્યવહારનયે મન ધારે, નિશ્ચયનયમત રાખ્યુંજી; પ્રથમ અંગમાં વિતિનિચ્છાએ, ભાવચરણ નવિ ભાખ્યું છે. ૮૩ દ્રવ્ય-ભાવસ્તવ ઢાલ આઠમી ચોપાઈની દેશી અવર એક ભાણે “આચાર, દયા માત્ર શુદ્ધજ વ્યવહાર જે બોલે તેહજ ઉત્થાપે, “શુદ્ધ કરૂં હું મુખ ઈમ જપે. ૮૪ જિનપૂજાદિક શુભવ્યાપાર, તે માને આરંભ અપાર; નવિ જાણે ઉતરતાં નઈ, મુનિને જીવદયા કિહાં ગઈ? ૮૫ જે ઉતરતાં મુનિને નદી, વિધિmગે નવિ હિંસા વદી, તે વિધિનેગે જિન-પૂજન, શિવ કારણ મત ભૂલે જના. ૮૬ વિષયારંભતણે જિહાં ત્યાગ, તેહથી લહિએ ભવજલ-તાગ; જિનપૂજામાં શુભભાવથી, વિષયારંભ તણે ભય નથી. ૮૦ સામાયિક પ્રમુખે શુભભાવ, યદ્યપિ લહિએ ભવજલ નાવ, તે પણ જિનપૂજાએ* સાર, જિનને વિનય કહ્યો ઉપચાર. ૮૮ १ धन्ने णं से पुरिसे कयत्थे महाणुभावे जे णं लोगलम्जएवि सीलं पालेह ।। –શ્રી મહાનિશીથ સૂત્ર 1 x મમ. * પૂજામાં. ૧૫
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy