________________
ક–તવગર્ભિત સ્તવન વિભાગ : સવાસેા ગાથાનું સ્તવન
ઃ
[૨૨૧
પરિગ્રહ ગ્રહ–વશ લિંગિયા, લેઇ કુમતિરજ માથે રે; નિજગુણ પર અવગુણુ લવે, ઇંદ્રિયવ્રુષભ ન નાથે રે. તુજ૦ ૭૧ નાણુરહિત હિત પરિહેરિ, નિજ હ ́સણુગુણુ લૂ'સેરે; મુનિજનના ગુણુ સાંભલી, તેહુ અનારજ રુસેરે. તુજ॰ ૭૨ આજીસમ ષ જે પરતા, મેરુસમાન તે ખેલે ૨. જેશું પાપની ગાઠડી, તેહશું હિયડલું ખાલે રે. તુજ૦ ૭૩ સૂત્ર વિરુદ્ધ જે આચરે, થાપે અવિધિના ચાલા રે; તે અતિનિખિઙ મિથ્યામતિ, ખાલે ઉપદેશમાલા રે. તુજ૦ ૭૪ પામરજન પણ નવ કહે, સહસા જૂઠ સશૂકાર; જૂઠ કહે મુનિવેષ જે, તે પરમારથ ચૂકારે. તુજ૦ ૭૫ નિ યહૃદય છકાયમાં, જે મુનિવેષે પ્રવર્તે રે; ગૃહિ–યતિ-ધર્મ થી માહિરા, તે નિયંગતિ વર્તેરે. તુજ૦ છઠ્ઠું સાધુભગતિ જિનપૂજના, દાનાદિક શુભ કર્મો રે, શ્રાવકજન કહ્યો અતિ ભલા, નહિ મુનિવેષ અધર્માં રે તુજ૦ ૭૭ કેવલ લિંગધારી તÌા, જે વ્યવહાર અશુદ્ધો રે; આદરીએ નિવસથા, જાણી ધર્માં વિરુદ્ધો ૨. તુજ૦ ૭૮
મેાક્ષ—ભવસાગ
—(*)— ઢાલ સાતમી
(આગે પૂરવ વાર નવાણું એ–દેશી)
જે નિવેષ શકે વિ છડી, ચરણકરણગુણ હીણાજી; તે પણ મારગ માંહિ દાખ્યા, મુનિગુણપક્ષે લીણાજી. ૧
૧ મૂકારે