________________
મૌન એકાદશી–સ્તવન શ્રી મૌન એકાદશીનું વ્રસે કલ્યાણકનું સ્તવન
તાલ પહેલી
પુરિ પ્રણમું જિન મહરિસી, સમરું સરસતી ઉલ્લસી,
ધસમસી મુજ મતિ જિન ગુણ ગાયવા એ. ૧ હરિ પૂછી જિન ઉપદિસીપરવ તે મૌન એકાદસી,
મન વસી, અહનિસિ તે ભવિ લેકને એ. ૨ તરીઆ ને ભવજલ તરસી, એહ પર પૌષધ ફરસી,
મન હરસી, અવસર જે આરાસી એ. ! ઉજમણે જે ધારસી, વસ્તુ ઈષાર ઈગ્યારસી,
વારસી, તે દુરગતિના બારણું એ. ૪ એ દિન અતિહિ સુહામણું, દેહસે કલ્યાણક તણું; | મન ઘણું, ગુણણું કરતાં સુખ હેયે એ, ૫
હાલ બીજી.
ચેતન ચેતે ૨, કાલ ન મેલે કેડો એ દેશી. પાડે પાડે ત્રણય ચોવીશી, દ્વીપ ખેત્ર જિન ના પાડે પાડે પચ કલ્યાણક, ધારે શુભ પરિણામે. ૧
+ દેઢસો કલ્યાણકના ગણણનું આ સ્તવન કર્તા મહાપુરૂષ થી ખંભાત નગરમાં સંવત ૧૭૩૨ ની સાલમાં ચાતુર્માસ રહી દીવાળીના દિવસે પૂર્ણ કર્યું છે એવો આ સ્તવનની છેવટે ઉલ્લેખ કરેલો છે. ૧ ચેતન ચેતજોરે-એ દેશી. ૨ પાડે ત્રણ્ય ત્રણિ,